Author: sanj samachar

ગુજરાત સહિત 5 રાજ્યોમાં ‘એનાલોગ પનીર’ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોને અસલી ડેરી પનીરના નામે એનાલોગ પનીર વેચીને છેતરપિંડી કરવામાં આવતી હોવાથી અને કાયદાકીય લેબલિંગના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More »