Category: હેલ્થ

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ (હ્યુમિડિટી) વધવાને કારણે ઘરમાં સીલન અને ફૂગની સમસ્યા સામાન્ય બની જાય છે. આ સમસ્યા માત્ર ઘરની દીવાલો અને ફર્નિચરને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે.

Read More »

ગુજરાત સહિત 5 રાજ્યોમાં ‘એનાલોગ પનીર’ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોને અસલી ડેરી પનીરના નામે એનાલોગ પનીર વેચીને છેતરપિંડી કરવામાં આવતી હોવાથી અને કાયદાકીય લેબલિંગના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More »